New Release
Translated Gujarati Books
Balvinod Prakashan - Navbharat Sahitya Mandir
ગુજરાતી ભાષાના મજેદાર અને રસપ્રદ પુસ્તકો વ્યક્તિને સારો વાચક તો બનાવી જ શકે પરંતુ સાથે સાથે સારો વિચારક પણ બનાવી શકે છે. પુસ્તકોના આવા બીજા ઘણા સારા મૂલ્યો છે જેના આધારે તેઓ મનુષ્ય ઘડતર કરી શકે માટે જ અમારો અનુરોધ છે કે તમે આજે જ બાળવિનોદ પ્રકાશનના શ્રેષ્ઠ પુસ્તકો ખરીદીને વાંચો. જેના માટે હવે માત્ર નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ પર જઈ ઓર્ડર કરો અને ઘરેબેઠા મજેદાર સાહિત્ય વસાવો.